Top News

જાહેર વહીવટને લગતા પ્રશ્નો|Gujarati Short GK

 

જાહેર વહીવટને લગતા Short પ્રશ્નો

 1.જાહેર વહીવટ ઉપર સૌપ્રથમ લેખ લખનાર
-વડ્રો વિલ્સન

 2.એડમિનિસ્ટર શબ્દ બે શબ્દો 'એડ' અને મિનિસ્ટ્રેયર થી બનેલ છે. તે કઈ ભાષામાંથી લેવાયેલ છે
લટિન

3.વહીવટી તંત્રનું અસ્તિત્વ ક્યારથી છે
રાજ્યના ઉત્પત્તિકાળથી

 4."સરકાર દ્વારા કાયદાનો અમલ કરવાની પ્રક્રિયા એ જ વહીવટ છે."- આ કથન કોનું છે
-હાર્વે વૉકર

5. જાહેર વહીવટ એ બીજાઓ પાસે ચોક્કસ ધ્યેયની પૂર્તિ કરાવવાની પ્રક્રિયા છે.
લયુથર ગુલીક

6. "જાહેર વહીવટ એ જાહેર કાયદાનો ઝીણવટભર્યો અને વ્યવસ્થિત અમલ છે."-જાહેર વહીવટની વ્યાખ્યા આપનાર લેખક
વડ્રો વિલ્સન

 7."જાહેર વહીવટ એક નૈતિક કાર્ય છે અને વહીવટકર્તા એક નૈતિક કર્મચારી છે."- આ વિધાન કોનું છે
ટીડ આર્ડવે

8. જાહેર વહીવટ એક સ્વતંત્ર શાસ્ત્ર છે. જેમ કે -
અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, માનવ નૃવંશશાસ્ત્ર

 9.જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય કયું છે
પરજાનું કલ્યાણ કરવાનું

10. સંકુચિત અર્થમાં જાહેર વહીવટ કોના સુધી મર્યાદિત રહે છે
-કારોબારી

11."અધિકૃત સત્તાઓ જાહેર કરેલી નીતિના અમલ અને પરિપૂર્ણતાના હેતુ ધરાવતા તમામ કાર્યોનો સમાવેશ જાહેર વહીવટમાં કરવામાં આવે છે."- આ વ્યાખ્યા કોણે આપી છે
-  એલ.ડી.વ્હાઇટ

12. સંચાલકીય દૃષ્ટિબિંદુનું સમર્થન કરનાર
લયુથર ગ્યુલિક

13. પ્રો.વુડ્રો વિલ્સન કયા વિષયના પ્રોફેસર હતા
-  રાજ્યશાસ્ત્ર

14. 'જાહેર વહીવટના અભ્યાસની ભૂમિકા'- એ પુસ્તકના લેખક
-  એલ.ડી.વ્હાઈટ

15.જાહેર વહીવટના તત્વો'- એ પુસ્તકના લેખક
એફ.એમ.માર્ક્સ

 16.'કારોબારીના કાર્યો'- એ પુસ્તકના લેખક
ચસ્ટર બર્નાડ

17. મીનોબ્રોક કોન્ફરન્સ કયા દેશમાં મળી હતી
અમેરિકા

 18.ભારતમાં નવી અર્થનીતિનો પ્રારંભ થયો
-  1991થી

19. જાહેર વહીવટનો એક શાસ્ત્ર તરીકે પ્રારંભિક વિકાસ થયો
-રાજ્યશાસ્ત્રની એક શાખા તરીકે

 20.જાહેર વહીવટના સિદ્ધાંતોને 'વહીવટી કહેવતો' કહેનાર ચિંતક કોણ હતા
હર્બર્ટ સાયમન

21. 'વહીવટી રાજ્ય : અમેરિકન જાહેર વહીવટના રાજકીય સિદ્ધાંતોનો અભ્યાસ'- એ પુસ્તકના લેખક
ડિવાઈટ વાલ્ડો

22.'પોસ્ડકોર્બ' દ્રષ્ટિકોણ શેની ઉપેક્ષા કરે છે
માનવતત્વની

23. "નવીન જાહેર વહીવટ" કોની સાથે સંકળાયેલ છે
-મીનોબ્રોક પરિષદ સાથે

24. જાહેર વહીવટ એક કળા છે જેવું સમજાવતા કોણે કહ્યું છે કે, "કળા એ માનવની યોગ્યતાથી સંબંધિત એવું જ્ઞાન છે જેમાં સિદ્ધાંતને બદલે વ્યાવહારિક અભ્યાસ ઉપર વધુ ભાર અપાય છે."
- હરમન ફાઈનર, પ્રો.મોરિસ અને પ્રોકોહન

25.જાહેર વહીવટ પર્યાવરણથી પ્રભાવિત છે એમ કોણે કહ્યું
-ફરેડરીક રિગ્સ

26. સામાન્ય અને ઔદ્યોગિક સંચાલનના રચયિતા કોણ છે
હન્રી ફેયોલ

27. પ્રો.જોસેફ સ્ટેમ્પે જાહેર અને ખાનગી વહીવટ વચ્ચે કેટલી અસમાનતાઓ બતાવી છે
ચાર

28. જાહેર વહીવટ આધુનિક શાસનવ્યવસ્થાનું કેન્દ્રબિંદુ છે.એમ કોણે કહ્યું
એલ.ડી.વ્હાઈટ

29. 'જાહેર વહીવટ ન હોય તો સરકાર એ માત્ર ચર્ચા કરવાની ક્લબ બની જાય' એમ કોણે કહ્યું
પોલ એપલીબી

 30.જાહેર વહીવટના સિદ્ધાંતોનો અભ્યાસ સૌથી પહેલા કયા દેશમાં શરૂ થયો
અમેરિકા

 31.ભારતમાં કયા વિશ્વવિદ્યાલયમાં જાહેર વહીવટનું અધ્યયનકાર્ય પ્રથમ શરૂ થયું
-લખનઉ વિશ્વ વિદ્યાલય

32. ગુજરાતમાં કયા વિશ્વ વિદ્યાલયમાં જાહેર વહીવટનું અધ્યાપન કાર્ય પ્રથમ શરૂ થયું
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

33.વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોણ ઓળખાય છે
ફરેડરીક વિન્સલો ટેઈલર

34. 
જાહેર વહીવટ ખાસ કરીને કઈ બાબતમાં ખાનગી વહીવટથી જુદો પડે છે
-*લાલ પટ્ટીવાદ*

 35.
જાહેર વહીવટ ખાનગી વહીવટથી કઈ બાબતમાં જુદો પડે છે
-*
ઈજરાશાહી*

 36.
જાહેર વહીવટ ઉપર પહેલો નિબંધ ક્યારે લખાયો
- *1887*

37. 
'વહીવટી વિજ્ઞાન ઉપર લેખ' એ નામનું પુસ્તક લખનાર લેખક કોણ હતા
- *
લયુથર ગુલીક અને ઉરવીક*

Post a Comment

Previous Post Next Post